પથરી માટે રામબાણ ઇલાજ!

શરીરમાં પથરીની સમસ્યા સામાન્ય બની ગઈ છે.

એક એવું ફળ છે જેનું સેવન કરવાથી તમે પથરીના રોગને સંપૂર્ણપણે દૂર કરી શકો છો.

આ ફળનું નામ બિજોરા ફળ છે.

MORE  NEWS...

સ્વાસ્થ્યનું પાવરહાઉસ છે આ નાનકડા બીજ, શુગરને ચૂસીને કાઢશે બહાર

ચાણક્ય કરતા પણ તેજ થશે બાળકનું મગજ, દરરોજ ખવડાવો આ 5 વસ્તુ

આ ફળનો રસ પીવાથી પથરીના ટુકડા થઈ પેશાબ વાટે નીકળી જશે

આ એક મોટા કદનું ફળ છે જે લીંબુ જેવું હોય છે.

આ ફળનો રસ પાણીની જેમ પીવામાં આવે છે.

જેના કારણે પથરીના કણો તૂટીને બહાર નીકળે છે.

તેનાથી પેટ સંબંધિત ઘણી બીમારીઓ દૂર થાય છે.

પથરીના રોગમાં આ ફળ ખૂબ જ અસરકારક છે.

MORE  NEWS...

આઇબ્રો પર આ તેલ લગાવો..દિવાળી પહેલાં મસ્ત ભરાવદાર અને ડાર્ક થઇ જશે

શરીરના ખૂણે ખૂણેથી કચરો બહાર ફેંકી દેશે આ પત્તા

ભિંડાનું શાક ન ભાવતું હોય તો પણ ખાઈ લેજો, હાર્ટ પ્રોબ્લેમ અને કેન્સર થતા અટકાવી દેશે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.