કેન્સર અને પાઈલ્સ માટે રામબાણ છે આ શાક

પાઈલ્સ માટે રામબાણ છે સુરણનું શાક.

આ દવા સામાન્ય શાકભાજીની સાથે શાકભાજી માર્કેટમાં પણ વેચાય છે.

દેશનાં બીજા વિસ્તારમાં લોકો તેને જીમીકંદના નામથી પણ ઓળખે છે.

તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર છે.

તે સ્વાસ્થ્ય સમસ્યાઓથી  પણ બચાવે છે.

સુરણમાં હાજર એલેન્ટોઈન કમ્પાઉન્ડ કેન્સરથી બચાવે છે.

વધુમાં સુરણમાં એલ-આર્જિનિન નામનું સંયોજન પણ હોય છે.

તે રોગપ્રતિકારક શક્તિ વધારીને કેન્સરથી બચાવે છે.

તે આ ઋતુમાં થતી અનેક બીમારીઓથી પણ બચાવે છે.