દિવાળીના દિવસે કરો નાળિયેરના આ ઉપાય, થશે બેડોપાર

આ વર્ષે 12 નવેમ્બરે દિવાળી ઉજવવામાં આવશે.

હિન્દુ ધર્મમાં નાળિયેરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

અયોધ્યાના જ્યોતિષીએ નાળિયેર સંબંધિત કેટલાક ઉપાયો જણાવ્યા છે.

MORE  NEWS...

Diwali: આજે 3 અત્યંત શુભ સંયોગમાં દિવાળી, લક્ષ્મી પૂજાથી બનશો ધનવાન

એક રૂપિયાનો સિક્કો રાતોરાત બનાવશે માલામાલ, દિવાળીની રાતે કરી લો આ ટોટકા

દિવાળીના એક દિવસ પહેલા નાળિયેર ઘરે લાવવું જોઇએ.

પછી બ્રહ્મ મુહૂર્ત દરમિયાન તેને કોઈને કહ્યા વિના તળાવમાં લઈ જાઓ.

તેને ત્યાં પથ્થર કે ઈંટ વડે દબાવી રાખો.

તેના પછી સંધ્યા ટાણે લાલ રંગનું કપડું લો.

ચુપચાપ જાઓ અને નારિયેળને લાલ કપડામાં બાંધીને રાખો.

તે પછી તે નાળિયેરને તમારા ઘરે લાવો.

આમ કરવાથી કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય.

MORE  NEWS...

શનિ-કેતુએ બનાવ્યો ષડાષ્ટક યોગ, વર્ષ 2024 આ રાશિઓ માટે રહેશે મુશ્કેલીભર્યું; સતર્ક રહેવું

દિવાળીના દિવસે ઘરની તિજોરી પર લટકાવી દો આ એક વસ્તુ, ગરીબી નજીક પણ નહિ આવે