રાજયોગ: તુલસી વિવાહ સુધી આ રાશિઓ પર કૃપા વરસાવશે દેવી લક્ષ્મી

દિવાળીના દિવસે બનેલા આ રાજયોગ તુલસી વિવાહ સુધી રહેશે. આ વર્ષે તુલસી વિવાહ 24 નવેમ્બરે છે.

મહાલક્ષ્મી રાજયોગ, સૌભગ્ય યોગ અને આદિત્ય મંગળ રાજયોગ આ સમય દરમિયાન કેટલીક રાશિઓના જીવનમાં ખુસી લઇને આવશે.

કર્ક રાશિ: આદિત્ય મંગલ રાજયોગ આ રાશિના લોકો માટે આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. શત્રુઓ પર વિજય મેળવવામાં સફળતા મળશે.

MORE  NEWS...

મંગળની રાશિમાં બન્યો બુધાદિત્ય રાજયોગ, આ રાશિઓ માટે 1 મહિનો રહેશે ગોલ્ડન ટાઈમ

આજે શનિ-સૂર્યએ બનાવ્યો કેન્દ્ર યોગ, મેષ સહિત આ 5 રાશિઓ પર શનિદેવ રહેશે મહેરબાન

સુંદર જ નહિ ભાગ્યશાળી પણ બનાવશે એલોવેરાનો છોડ, જાણો કેટલાક કારગર ઉપાય

પારિવારિક સુખમાં વધારો શક્ય છે. તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. ઘરે મહેમાનોનું આગમન થશે. તમે શાંતિ અને સંતોષનો અનુભવ કરશો.

કન્યા રાશિ: કન્યા રાશિના લોકો માટે આ સમય લાભદાયી રહી શકે છે. તમારા અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે.

તમારું જીવન પ્રકાશની જેમ ચમકશે. જૂના વિવાદોનો ઉકેલ આવી શકે છે. ગ્રહોની સ્થિતિ સકારાત્મક બની છે.

વૃશ્ચિક રાશિ: તમને વ્યાવસાયિક જીવનમાં વિશેષ લાભ મળી શકે છે. તમારા વ્યક્તિત્વમાં સુધારો થતો જોવા મળશે.

પ્રોપર્ટીની ખરીદીને લગતા કામમાં ગતિ આવશે. પરસ્પર સુમેળના કારણે ઘરમાં સુખદ વાતાવરણ રહેશે.

મકર રાશિ: લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. પડોશીઓ સાથે સંબંધો સુધરશે.

તમને કોઈ ખાસ વસ્તુ ભેટ તરીકે મળી શકે છે. ગ્રહોનો સંયોગ તમારા માટે નવા કિરણો લાવશે. સમાન વિચારવાળા લોકો સાથે મુલાકાત થશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

MORE  NEWS...

મંગળની રાશિમાં બન્યો બુધાદિત્ય રાજયોગ, આ રાશિઓ માટે 1 મહિનો રહેશે ગોલ્ડન ટાઈમ

આજે શનિ-સૂર્યએ બનાવ્યો કેન્દ્ર યોગ, મેષ સહિત આ 5 રાશિઓ પર શનિદેવ રહેશે મહેરબાન

સુંદર જ નહિ ભાગ્યશાળી પણ બનાવશે એલોવેરાનો છોડ, જાણો કેટલાક કારગર ઉપાય