રેલવેની ટિકિટ કેન્સલ કરાવી તો કેટલો ચાર્જ લાગશે? અહીં જાણી લો

જો તમે તમારી કન્ફર્મ, RAC કે વેઈટિંગ ટ્રેન ટિકિટ રદ્દ કરાવો છો, તો ભારતીય રેલવે કેટલોક ચાર્જ વસૂલે છે. જાણો તેની પાછળ કયા નિયમો લાગે છે. 

ચાર્જની રકમ ટિકિટ રદ્દ કરતા સમયના આધાર પર અલગ-અલગ હોય છે. 

આ ઉપરાંત ભારતીય રેલવેમાં ટિકિટ રદ કરવાનો ચાર્જ ટિકિટના પ્રકાર પર પણ નિર્ભર કરે છે. જેમ કે, એસી ફર્સ્ટ, એસી-ચેર કાર, સેકન્ડ ક્લાસ વગેરે.

MORE  NEWS...

83માં તોફાન બનીને વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવ પાસે કેટલી સંપત્તિ? મોટાભાગના લોકોને નથી ખબર

ટાટા મોટર્સના શેરધારકોને જલસાં, Tata Techના IPOમાં મળશે સીધો મોટો ફાયદો

250 રૂપિયાની મૂડીમાં ઊભો કરી દીધો કરોડોનો કારોબાર, આજે વિદેશોમાં પણ સેવા આપે છે આ વ્યક્તિની કંપની

AC ક્લાસના નિયમ- એસી ક્લાસના યાત્રીઓ માટે પ્રતિ યાત્રી 240 રૂપિયા. એસી 2- ટિયર માટે 200 રૂપિયા. એસી 3- ટિયર, એસી 3- ઈકોનોમી માટે 180 રૂપિયા અને દ્રિતિય શ્રેણી માટે 25 ટકા ચાર્જ ચૂકવવો પડશે. 

ટ્રેનના નીકળવાના સમયથી 12 કલાક પહેલા કન્ફર્મ ટિકિટ રદ કરાવવા પર કેન્સિલેશન ચાર્જ હેઠળ ટિકિટના 25 ટકા ચૂકવવા પડશે. 

ટ્રેનના ડિપાર્ચરથી 12 કલાક પછી અને 4 કલાક પહેલા કન્ફર્મ ટિકિટ રદ કરાવવા પર તમારે ટિકિટ ભાડાના 50 ટકા સુધી ચાર્જ ચૂકવવો પડશે. 

MORE  NEWS...

શેરબજારમાંથી D-list થઈ જશે આ IT કંપની, ફ્લોર પ્રાઈસની કરી દીધી જાહેરાત

એક ઝાટકે 21%નું રિટર્ન આપશે ટાટાની કંપની, ગેરેન્ટી સાથે 10 જ દિવસમાં 1 શેર પર 700 રૂપિયાની કમાણી

NPCIએ લીધો મોટો નિર્ણય, 1 જાન્યુઆરીથી આ લોકો નહીં કરી શકે UPI પેમેન્ટ સેવાનો ઉપયોગ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.