સાંધાનો દુખાવો જોતજોતામાં ગાયબ કરી દેશે આ છોડ!

શિયાળામાં શરજી-ખાંસી અને તાવ ઝડપથી ફેલાય છે. 

સુદર્શન ઔષધિ સાંધાના દુખાવા, શરદી, ખાંસી, તાવનો રામબાણ ઇલાજ છે.

આ ઔષધિને જ્વર નાશકના નામે પણ ઓળખવામાં આવે છે.

MORE  NEWS...

ઠંડીમાં ચા સાથે માણો મલ્ટીગ્રેન મેથી થેપલાની મોજ, ક્યારેય નહીં ચાખ્યો હોય આવો સ્વાદ

ફાટેલા હોઠ ગુલાબની પાંખડી જેવા મુલાયમ થઇ જશે, લગાવો રસોડાની આ વસ્તુ

સુદર્શન ઔષધિ ઘણા પ્રકારના રોગો માટે ફાયદાકારક છે.

કાનનો દુખાવો, હરસ, પેટના જીવાણુઓ તથા સ્કીનની બીમારીઓમાં તે કારગર છે.

સુદર્શનના ફૂલને ઔષધીય ગુણોના રૂપે લેવામાં આવે છે.

તેના પાનના રસને કાનમાં નાંખવાથી કાનનો દુખાવો ઓછો થાય છે. 

તે હરસના દુખાવામાં પણ આરામ આપે છે. 

આ છોડના મૂળનો ઉકાળો બનાવીને પણ પી શકાય છે.

MORE  NEWS...

વાળ માટે સંજીવની છે આ લીલા પાન, પૂંછડી જેવા હેર પણ ભરાવદાર બનશે

પેટમાં જામેલી ગંદકી અઠવાડિયામાં જ બહાર કાઢશે આ વસ્તુ, ફક્ત 2 ચમચી ભરીને ખાઇ લો