મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ચમત્કારિક છે શિલાજીત!

શિલાજીત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પદાર્થ છે.

આયુર્વેદે શિલાજીતને શરીર માટે વરદાન ગણ્યું છે.

શિલાજીત સ્ત્રી અને પુરૂષ બંને માટે ફાયદાકારક છે.

MORE  NEWS...

શિયાળામાં આ 5 આદતો, તમને રાખશે ફિટ 

કડકડતી ઠંડીમાં ઘરમાં મુકી દો આ 1 વસ્તુ

સફેદ વાળમાં આ રસ લગાવો, મહેંદી+ડાઇ કરતા પણ કાળા ભમ્મર થઇ જશે, હેર ફોલ નહીં થાય

જાણો આયુર્વેદ નિષ્ણાત ડૉ.સરોજ ગૌતમ પાસેથી ફાયદા.

શિલાજીત મહિલાઓની નબળાઈ દૂર કરી શકે છે.

તેમાં રહેલા ઔષધીય ગુણો પ્રજનન ક્ષમતાને વધારે છે.

તે મહિલાઓ માટે ટોનિકનું કામ કરી શકે છે.

તે મહિલાઓ માટે ઈમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે.

શિયાળામાં તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે.

MORE  NEWS...

સંજીવની બુટ્ટી જેવો છોડ; જેનો ઉકાળો ડેન્ગ્યુ, તાવ તથા સાંધાનો દુખાવો કરશે દૂર

બેકાર સમજીને કચરામાં ફેંકી દો છો લસણ-ડુંગળીના ફોતરાં?

દિવાળી પહેલાં કાચા દૂધથી ફેશિયલ કરો