મોક્ષદા એકાદશી પર બની રહ્યો દુર્લભ યોગ, આ રાશિઓ બનશે ધનવાન 

શાસ્ત્રોમાં ગ્રહ નક્ષત્ર અને અદ્દભુદ સંયોગનું ખુબ વધુ મહત્વ માનવામાં આવે છે.

અયોધ્યાના જ્યોતિષ પંડિત કલ્કી રામ જણાવે છે કે આ વર્ષે મોક્ષદા એકાદશી 22 ડિસેમ્બરે પડી રહી છે.

મોક્ષદા એકાદશીના દિવસે ઘણા વર્ષ બાદ અદ્ભૂત સંયોગનું નિર્માણ થઇ રહ્યું છે.

હિન્દુ પંચાંગ અનુસાર 22 ડિસેમ્બરે મોક્ષદા એકાદશીનું વ્રત રાખવામાં આવશે.

જેનો પ્રભાવ ચાર રાશિના જાતકો પર જોવા મળશે.

કુંભ: કુંભ રાશિના જાતકો માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે, નોકરીમાં ચાલી રહેલી પરેશાનીઓનો અંત આવશે.

મેષ: આ રાશિના જાતકો માટે સમય સકારાત્મક રહેશે. બિઝનેસથી લઇ યાત્રા સુધી સફળતાના યોગ બની રહ્યા છે.

કન્યા રાશિ: કન્યા રાશિના જાતકો માટે આવકના નવા સ્ત્રોત બનશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

સિંહ: સિંહ રાશિના જાતકો માટે સારો સમય રહેશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે, સંસ્કારિક સુખ મળશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)