શનિના પ્રકોપથી બચાવશે આ 5 અચૂક ઉપાય, દૂર થશે કષ્ટ

ભગવાન શનિ દેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે.

શનિદેવ કર્મો અનુસાર ફળ આપે છે.

ભગવાન શનિ જો કોઇનાથી નારાજ થઇ જાય તો તેના ખરાબ દિવસો શરૂ થઇ જાય છે.

MORE  NEWS...

તુલસી પૂજન દિવસ પર કરો આ શક્તિશાળી સ્તોત્રનો પાઠ, મા લક્ષ્મી કરશે ઉદ્ધાર

મહાબદલાવ! 6 દિવસમાં ચાર ગ્રહ ચાલ બદલીને મચાવશે હલચલ, વાંચો તમારુ રાશિફળ

ચાલો તમને શનિદેવને પ્રસન્ન કરવાના કેટલાંક ઉપાય જણાવીએ. 

પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવ સંતાનની બાધા દૂર કરે છે. 

ઘોડાની નાળ ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાથી શનિદેવ ઘરનો કંકાસ દૂર કરે છે. 

આર્થિક સમસ્યાથી પરેશાન હોવ તો શનિવારના દિવસે કોઇ ગરીબને તલનું દાન કરો.

શનિદેવને સરસિયાનું તેલ ચડાવવાથી પણ વ્યક્તિ સફળ થાય છે. 

શનિની પીડા સમાપ્ત કરવા માટે લોખંડની વીંટી ધારણ કરવી જોઇએ. 

MORE  NEWS...

તુલસી પૂજન દિવસ પર કરો આ શક્તિશાળી સ્તોત્રનો પાઠ, મા લક્ષ્મી કરશે ઉદ્ધાર

મહાબદલાવ! 6 દિવસમાં ચાર ગ્રહ ચાલ બદલીને મચાવશે હલચલ, વાંચો તમારુ રાશિફળ