વિકાસ દિવ્યકિર્તી
સરની લોકપ્રિયતાનું કરણ શું?
યુપીએસસી વિદ્યાર્થીઓને
ભણાવતા શિક્ષકોમાં વિકાસ સર ખૂબ પ્રખ્યાત છે
વિકાસ દિવ્યકિર્તી દૃષ્ટિ IAS કોચિંગ સેન્ટરનાં મેનેજિંગ ડિરેક્ટર છે
વિકાસ કીર્તિ સરના તેમના યુટ્યુબ એકાઉન્ટ પર લગભગ 28.9 લાખ સબ્સ્ક્રાઇબર્સ છ
ે.
દ્રષ્ટિ IAS કોચિંગ
સેન્ટર પાસે 1.11 કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે
વિકાસ
દિવ્ય
કીર્તિ સરના વીડિયોને લાખો વ્યૂઝ અને કોમેન્ટ્સ મળે છે પણ શા માટે?
તેમણે દ્રષ્ટિ IAS ની સ્થાપના કરી અને લાખો UPSC ઉમેદવારોનું સ્વપ્ન સાકાર કર્યું
હિન્દી માધ્યમના ઉમેદવારો માટે તેઓ ભગવાનથી ઓછા નથી
વર્ગમાં તેમની શીખવવાની રીત ખૂબ જ અદ્ભુત અને મનોરંજક છે
તેમનું વ્યક્તિત્વ ખૂબ જ અદ્ભુત છે. તે તેના વિદ્યાર્થીઓ સાથે ઉત્સાહી અને નમ્ર હોય છે.
વિકાસ સર હંમેશા દાવો કરે છે કે તેઓ હંમેશા તટસ્થતાથી ભણાવે છે.
ભણાવતી વખતે તેઓ
વિચારધારાથી પણ પોતાને અલગ રાખે છે