ડાયાબિટીસ માટે રામબાણ છે આ છોડ!

અનેક વ્યક્તિ આ બીમારીથી પીડિત હોય તેવું લાગે છે.

જો તમે ગ્રીન ટી તરીકે ઇન્સ્યુલિન પ્લાન્ટનો ઉપયોગ કરો છો.

આથી શુગરથી લેવલ વધે છે, તેમાં નિયંત્રણ દેખાશે.

આ છોડનો ઉપયોગ મોટા પ્રમાણમાં દવા તરીકે પણ  થાય છે.

MORE  NEWS...

પથરીની પીડા છે? ગુજરાતની આ હોસ્પિટલમાં રાહત દરે થાય ઓપરેશન

ધોળાવીરામાં ગુજશે સારંગીના સૂર અને કચ્છની કળાને થશે ઉજાગર!

ડિપ્રેશન સહિતની માનસિક બીમારીથી મેળવો કાયમી છુટકારો

જોકે, ઘણા લોકોને તેનાથી એલર્જી પણ થઈ શકે છે.

આથી, એક કે બે દિવસના અંતરાલ પછી તેનો ઉપયોગ કરી શકે છે.

શુગરને કંટ્રોલ કરવામાં પણ આ છોડ ખૂબ જ ફાયદાકારક છે.

આ છોડ વિવિધ પ્રકારના રોગોમાં ફાયદાકારક છે.

MORE  NEWS...

કબૂતરબાજી: શું કબૂતર સાથે આ શબ્દને છે કાંઈ લેવાદેવા?

કલોંજીની ખેતીમાં ખેડૂતે મેળવી છે સફળતા, 1 કિલોના 500 રૂપિયા ભાવ મળવાની આશા

પ્રથમ પ્રજ્ઞાચક્ષુ સરપંચ! જેમણે ભવનાથની દશા બદલાવવા ભર્યું હતું 'મંગલ' પગલું

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.