અયોધ્યાના રામ મંદિર સાથે જોડાયેલી કેટલીક અદ્ભૂત વાતો 

રામ લલાની મૂર્તિ અયોધ્યાના મંદિરની શોભા વધારશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીના રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની ખુશી વ્યક્તિ કરતા યેદિયુરપ્પાએ કહ્યું કે મૈસુરના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા મૂર્તિ બનાવવામાં આવી છે.

MORE  NEWS...

12 વર્ષ બાદ દેવગુરુ બૃહસ્પતિ મેષ રાશિમાં થયા માર્ગી, આ જાતકોનો શરુ થશે ગોલ્ડન સમય

2024માં 5 રાશિઓ પર રહેશે શનિની કુદ્રષ્ટિ, સાડાસાતીની ખરાબ અસર બચવા કરો આ ઉપાય

નવા વર્ષમાં કરી લો આ પાંચ ઉપાય, પાપી રાહુ ક્યારેય નહિ કરે પરેશાન

એમની ભગવાન રામની મૂર્તિને અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં સ્થાપના માટે પસંદ કરવામાં આવે છે. 

એનાથી પ્રદેશના બધા રામ ભક્તોનું ગૌરવ અને ખુશી ડબલ થઇ ગઈ છે.

અયોધ્યામાં સ્થાપિત થવા વાળી મૂર્તિઓને સ્કલ્પચર આર્ટિસ્ટ અરુણ યોગીરાજે છ માસમાં પરિશ્રમ સાથે તૈયાર કરી છે. 

આ પ્રતિમાંને અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

અયોધ્યાના રામ મંદિરમાં શ્રદ્ધાળુ ભગવાન રામના દર્શન કરવા સાથે જ એક ઘડિયાળમાં નવ દેશોનો સમય પણ જોઈ શકશે.

ફતેહપુર નિવાસી અનિલ સહુએ આ ઘડિયાળ ડિઝાઇન કરી છે. અનિલે આ ઘડિયાળ રામ મંદિરને ભેટ પણ કરી છે.

ભવ્ય રામ મંદિરમાં મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશ-વિદેશના લગભગ પાંચ લાખ શ્રદ્ધાળુઓનું આગમન થઇ શકે છે.

MORE  NEWS...

12 વર્ષ બાદ દેવગુરુ બૃહસ્પતિ મેષ રાશિમાં થયા માર્ગી, આ જાતકોનો શરુ થશે ગોલ્ડન સમય

2024માં 5 રાશિઓ પર રહેશે શનિની કુદ્રષ્ટિ, સાડાસાતીની ખરાબ અસર બચવા કરો આ ઉપાય

નવા વર્ષમાં કરી લો આ પાંચ ઉપાય, પાપી રાહુ ક્યારેય નહિ કરે પરેશાન