પ્રભુ રામ સાથે PM મોદી..., આ પ્રતિમા ઘરને બનાવશે અદ્ભુત!

યુપીનું મુરાદાબાદ સમગ્ર વિશ્વમાં પિત્તળ નગરી તરીકે ઓળખાય છે.

અહીં બનતું પિત્તળ ભારત અને વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.

પિત્તળમાં ભવ્યતા ઉમેરવાનું કામ અહીંના કારીગરો કરે છે.

જે તેમની સુંદર કોતરણીથી તેમને વધુ આકર્ષક બનાવે છે.

MORE  NEWS...

ભાગવત કથામાં ચાર ધામની યાત્રાની અનુભૂતિ, લોકો કરી રહ્યાં છે રામ મંદિરના દર્શન

ઉત્તરાયણમાં રસ્તા પર જતા રાખો આટલી કાળજી, ઘાતક દોરીથી બચશે જીવ

અહીં પિત્તળ પર અમુક ખાસ પ્રકારની કોતરણી કરવામાં આવી રહી છે.

અહીંની એક કોતરણીમાં ભગવાન રામના મંદિરની સાથે મોદીની પ્રતિમા પણ બનાવવામાં આવી છે.

જેની બજારમાં ભારે માંગ જોવા મળી રહી છે.

તેની કિંમત માત્ર 350 રૂપિયા છે.

પ્રતિમા નિર્માતા શુએબ શમ્સીએ જણાવ્યું કે, તેને દેશભરમાં સપ્લાય કરવામાં આવી રહી છે.

MORE  NEWS...

પૂજાઘરમાં ન સ્થાપિત કરો આ દેવી-દેવતાની મૂર્તિઓ, ફાયદાના બદલે થશે નુકસાન

ઠંડીમાં ગરમી આપશે આ વસ્તુનું પાણી, કિડની-ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. આવી જ માહિતી સામે જોડાયેલા રહો News18 Gujarati સાથે)