આ લીલા પાન શરીરને સ્વસ્થ રાખવા માટે છે વરદાનરૂપ

લીમડાના પાન કેલ્શિયમ અને એન્ટીઓકિસડન્ટોનો ભંડાર છે.

તેનો ઉપયોગ કરીને તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો.

આનો ઉપયોગ કરીને તમે તમારા ડાયાબિટીસને નિયંત્રિત કરી શકશો.

દક્ષિણ ભારતની મોટાભાગની વાનગીઓમાં લીમડાના પાંદડાનો ઉપયોગ થાય છે.

લીમડાના પાન શરીર માટે વરદાનથી ઓછા નથી.

તમે લીમડાના પાનને લીંબુના રસમાં મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકો છો.

આ મિક્સ તમારા લોહીને પાતળું કરશે અને તેને સ્વચ્છ રાખશે.

તેનાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલ થશે, તે શરીર માટે વરદાન છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

લસણ-ડુંગળીના ફોતરાને નકામા સમજીને ફેંકતા નહીં!

ગમે તેવો થાક અને નબળાઇ એક ઝાટકે દૂર થઇ જશે

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ