શનિના પાયામાં ફેરફારથી વધશે આ 4 રાશિઓની મુશ્કેલી

2024માં શનિદેવ સ્થિતિમાં ફેરફાર કરશે.

જ્યોતિષમાં શનિના ચાર પાયા જણાવવામાં આવ્યા છે.

સુવર્ણ, રજત, તામ્ર અને લોખંડ 

જ્યોતિષ અનુસાર આ વર્ષે શનિ દરેક રાશિમાં પાયો બદલશે.

MORE  NEWS...

Makar Sankranti 2024: મકરસંક્રાંતિ પર આ રાશિઓ પર તુટશે આફતનો પહાડ

સૂર્ય નક્ષત્ર પરિવર્તન, 14 દિવસ સુધી આ રાશિઓને જલસા

મકર સંક્રાંતિ પર ખાસ સંયોગ, મહાદેવનો આ એક વસ્તુથી કરો અભિષેક

Read More

એવી જ રીતે દરેક પાયાની રાશિઓ પર અલગ અલગ અસર જોવા મળે છે.

શનિદેવનો પાયો બાળકોની જન્મ કુંડળીમાં ચંદ્ર રાશિના હિસાબે સ્થિત હોય છે.

મિથુન રાશિ માટે આ વર્ષ થોડું સંઘર્ષભર્યું રહેશે.

વૃશ્ચિક રાશિના લોકોએ પોતાના વેપારમાં અડચણનો સામનો કરવો પડી શકે છે.

મકર રાશિના જાતકોએ શત્રુ અને શારીરિક કષ્ટનો સામનો કરવો પડી શકે છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

Makar Sankranti 2024: મકરસંક્રાંતિ પર આ રાશિઓ પર તુટશે આફતનો પહાડ

સૂર્ય નક્ષત્ર પરિવર્તન, 14 દિવસ સુધી આ રાશિઓને જલસા

મકર સંક્રાંતિ પર ખાસ સંયોગ, મહાદેવનો આ એક વસ્તુથી કરો અભિષેક

Read More