મકરસંક્રાંતિઃ સૂર્ય મંત્રનો જાપ કરશે તો આ રાશિના લોકોને થશે ફાયદો!

આ વર્ષે મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર 15 જાન્યુઆરીએ છે.

મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને સૂર્ય અર્ઘ્યનું ખૂબ મહત્વ માનવામાં આવે છે.

આ દિવસે સૂર્ય મંત્રનો જાપ રાશિ પ્રમાણે કરવો જોઈએ.

મેષ : ॐ અચિંતાય નમઃ

MORE  NEWS...

શરીર હાડપિંજર જેવું લાગે છે? તો આજથી જ નાસ્તામાં શરૂ કરી દો આ વસ્તું

પૂજારીઓની સેલેરીમાં વધારા સાથે મળશે સરકારી સુવિધાઓ, જાણો નવો પગાર

વૃષભ : ॐ અરુણાય નમઃ

મિથુન: ॐ આદિ-ભૂતાય નમઃ

વૃશ્ચિક : ॐ આદિત્યાય નમઃ

મકર: ॐ સહસ્ત્ર કિરણાય નમઃ

કુંભ: ॐ બ્રહ્મણે દિવાકરાય નમઃ: મીન: ॐ જયયે નમઃ

MORE  NEWS...

મંદિરમાં રામ લલ્લા સહિત ચાર ભાઈઓની પૂજા, માતા સિતાને કરવામાં આવ્યા અલગ

ઈતિહાસમાં પહેલીવાર ઉપરકોટ પર ઉજવાશે પતંગોત્સવ, ફટાફટ જાણી લો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)