નથી થઇ રહ્યા લગ્ન? બસ એક વાર આ મંદિરે માથું નમાવી આવો, થઇ જશે કામ

ભારતમાં એવા ઘણા મંદિરો છે જેની અલગ અલગ માન્યતાઓ છે.

યુપીમાં એક મંદિર છે, જ્યાં અવિવાહિત યુવક યુવતીના લગ્નનો યોગ બની જાય છે.

જે યુવક-યુવતીના લગ્નમાં અડચણ આવી રહી છે, તો મંદિરમાં જવાથી સમસ્યા દૂર થશે.

MORE  NEWS...

આ મુનિથી શનિદેવ પણ ડરતા હતા, પૂજા કરવાથી 7 જન્મો માટે મળશે શનિના કષ્ટોમાંથી મુક્તિ

યમ નિયમો! જમીન પર સૂવું, માત્ર નાળિયેર પાણીનું સેવન

એક મહિના સુધી આ રાશિઓ પર મહેરબાન રહેશે દેવી લક્ષ્મી, આવશે પૈસા જ પૈસા

આ મંદિર પ્રયાગરાજ સ્થિત અલોપીમાં છે, મંદિરમાં માતા અલોપ સંકરી નામથી જાણીતા છે.

અહીં રોજ ભક્તોની લાંબી કતાર લાગે છે.

આમ તો આ મંદિરમાં માતા પોતાના ભક્તોની માન્યતા પુરી કરે છે.

પરંતુ કહેવામાં આવે છે અહીં અપરિણીત લોકોનું દુઃખ માતાના દર્શનથી દૂર થઇ જાય છે.

માતાના આ મંદિરમાં દૂર દૂરથી વર અને વધુ પક્ષના લોકો આવે છે.

અહીં અપરિણીત લોકોના લગ્નનો યોગ માતાના દર્શનથી 99% થઇ જાય છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

આ મુનિથી શનિદેવ પણ ડરતા હતા, પૂજા કરવાથી 7 જન્મો માટે મળશે શનિના કષ્ટોમાંથી મુક્તિ

યમ નિયમો! જમીન પર સૂવું, માત્ર નાળિયેર પાણીનું સેવન

એક મહિના સુધી આ રાશિઓ પર મહેરબાન રહેશે દેવી લક્ષ્મી, આવશે પૈસા જ પૈસા