રામલલાની પહેલી ઝલક, કરો ભગવાન શ્રી રામના દર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરમાં પ્રવેશમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ધાર્મિક વિધિઓનું નેતૃત્વ કર્યું હતું.

રામલલા પહેલીવાર દેશવાસીઓ સમક્ષ હાજર થયા 

રામ મંદિરમાં અભિષેક સમારોહ દરમિયાન પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું 

રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાના અભિષેકનો કાર્યક્રમ સંપન્ન થયો 

ગર્ભગૃહમાં રામલલાની પાંચ વર્ષ જૂની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી