ક્યારેય નજર નહીં લાગે! ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ

આમ તો ફટકડીનો ઉપયોગ આપણે ઘણી રીતે કરીએ છીએ.

પાણીને સ્વચ્છ કરવા માટે પણ તે ઉપયોગી છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં પણ ફટકડીના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે.

ફટકડીનો એક ટુકડો તિજોરીમાં રાખવાથી આર્થિક તંગી દૂર થશે.

MORE  NEWS...

મૌની અમાવસ્યા પર આટલું કરી લેજો, પિતૃઓ પ્રસન્ન થઇને કરી દેશે બેડોપાર

30 વર્ષ બાદ શનિ-શુક્ર રચશે એવો સંયોગ, ખુલી જશે આ રાશિઓની બંધ કિસ્મતના તાળા

મંગળ અને રાહુની યુતિથી રચાશે અશુભ અંગારક યોગ, વધશે આ રાશિઓની મુસીબતો

સ્નાનના પાણીમાં ફટકડી નાંખવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. 

કાળા કપડાંમાં ફટકડી બાંધીને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દો. 

તેનાથી ઘરમાં નકારાત્મકતા દૂર થશે અને આર્થિક મજબૂતી મળશે.

નાગરવેલના પાન પર ફટકડી મૂકો, સિંદૂર લગાવો, તેને દોરાથી બાંધી દો.

બુધવારે તેને પીપળાના વૃક્ષના મૂળમાં દબાવી દો, તેનાથી દેવામાંથી મુક્તિ મળશે.

MORE  NEWS...

રચાયો અશુભ 'કેમદ્રુમ યોગ', આ રાશિઓના જીવનમાં મચાવશે મોટી ઉથલપાથલ

Shani: શનિદેવ અસ્ત થતાં જ વરસાવશે કહેર, શરૂ થશે આ રાશિઓનો કપરો સમય

Surya Gochar: સૂર્ય કરશે શનિના ઘરમાં પ્રવેશ, આ 3 રાશિઓને લાભ જ લાભ