ઘરની નજીક કે સામે મંદિર હોવું શુભ કે અશુભ? જાણો

ઘણા ઘરોની આસપાસ સાર્વજનિક મંદિર હોય છે.

ઘરની પાસે મંદિર હોવું જ્યોતિષ શાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે.

ઘરના 100 મીટરના અંતરે જ મંદિર હોવું જોઇએ. 

મંદિર જો ઘરની નજીક હોય તો ઘરથી સુખ સમૃદ્ધિ દૂર થાય છે. 

MORE  NEWS...

ફેબ્રુઆરીમાં કુંભ રાશિમાં થશે મોટી હલચલ, આ 3 રાશિઓનો ભાગ્યોદય નિશ્ચિત

શુક્રવારે મની પ્લાન્ટમાં નાંખી દો આ ખાસ વસ્તુ, ધનનો છોડ બનાવશે માલામાલ

500 વર્ષ બાદ 4 ગ્રહોએ રચ્યો 'કેદાર રાજયોગ', આ રાશિઓનો થશે ભાગ્યોદય

સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થશે. 

મંદિરનો પડછાયો ઘર પર પડતો હોય તો તે વધુ અશુભ માનવામાં આવે છે. 

ઘરની સામે મંદિર હોય તો ઘર તોડવું અશક્ય છે. 

તેથી તમે જ્યોતિષ પિરામિડ લાવો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 

MORE  NEWS...

ફેબ્રુઆરીમાં કુંભ રાશિમાં થશે મોટી હલચલ, આ 3 રાશિઓનો ભાગ્યોદય નિશ્ચિત

શુક્રવારે મની પ્લાન્ટમાં નાંખી દો આ ખાસ વસ્તુ, ધનનો છોડ બનાવશે માલામાલ

500 વર્ષ બાદ 4 ગ્રહોએ રચ્યો 'કેદાર રાજયોગ', આ રાશિઓનો થશે ભાગ્યોદય