હળદરવાળું દૂધ આ લોકો માટે છે ઝેર સમાન, ભૂલથી પણ ન પીતા
હળદરવાળું દૂધ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે.
તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ઘણા રોગોને દૂર કરે છે.
પરંતુ કેટલાક લોકો માટે હળદરવાળા દૂધનું સેવન નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. આ પીવાથી કેટલાક લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
આવો, જાણીએ કયા લોકોએ હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ.
હળદરવાળા દૂધના સેવનથી શરીરમાં એલર્જી થઈ શકે છે. જેના કારણે ત્વચા પર ફોલ્લીઓની સમસ્યા પણ થઈ શકે છે.
Allergy Sufferers
જો તમને લીવર સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો હળદરવાળું દૂધ પીવાનું ટાળો. આમ કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.
Liver problems
તેના સેવનથી શરીરમાં આયર્નનું શોષણ થતું નથી, જેના કારણે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર નથી વધતું.
Anemia Patients
સગર્ભા સ્ત્રીઓએ હળદરવાળા દૂધનું સેવન ટાળવું જોઈએ. આ પીવાથી Uterine Contractions થઈ શકે છે.
During Pregnancy
આટલું ફાયદાકારક હોવા છતાં હળદરવાળું દૂધ પીવું આ બીમારીઓથી પીડિત લોકો માટે ખતરનાક સાબિત થાય છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)
MORE
NEWS...
રાત્રે ચહેરા પર મધ લગાવવાથી ચમકવા લાગશે ત્વચા, જાણો બીજી કેવી થશે અસર?
વાળ કાળા કરવા માટે હવે મહેંદી અને ડાઈની જરૂર નહીં પડે, થોડી મિનિટોમાં થશે આ કમાલ