જીત્યા પછી પણ પ્લેઈંગ ઈલેવનમાં કરશે કેપ્ટન રોહિત શર્મા!

ભારતે ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે મોટી જીત નોંધાવી હતી.

કેએલ રાહુલ ચોથી ટેસ્ટ મેચમાં રમે તેવી પૂરી સંભાવના છે.

જો કેએલ રાહુલ ફિટ છે તો તેની પ્લેઈંગ 11માં વાપસી નિશ્ચિત છે.

કેપ્ટન રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવા પડી શકે છે.

સરફરાઝ ખાને પોતાના શાનદાર પ્રદર્શનથી પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

ખરાબ પ્રદર્શનના કારણે રજત પાટીદારને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે.

ભારત પ્લેઇંગ ઇલેવનમાં બોલિંગ લાઇનઅપમાં વધુ એક ફેરફાર કરી શકે છે.

મેનેજમેન્ટ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપી શકે છે.

તેમની જગ્યાએ મુકેશ કુમારને તક આપવામાં આવી શકે છે.