2024માં ગુરુ બદલશે રાશિ, ખુલશે આ જાતકોના ભાગ્યના તાળા 

જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.

પરંતુ એમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિનો ખાસ પ્રભાવ રહે છે.

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને શુભ ગ્રહ માનવામાં આવે છે.

2024માં લગભગ 12 વર્ષ બાદ ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.

MORE  NEWS...

આજથી 33 વર્ષ સુધી આ રાશિઓ પર થશે ધનનો વરસાદ, બજરંગબલી નહિ આવવા દે કોઈ આફત

તિજોરીમાં રાખો આ 4 વસ્તુ, સરળતાથી દૂર થઇ જશે આર્થિક તંગી; ક્યારેય નહિ થાય ધનની કમી

મહા પૂર્ણિમા પર બની રહ્યો અદભુત સંયોગ, આ રાશિઓ પર મહેરબાન થશે દેવી લક્ષ્મી

ગુરુના વૃષભ રાશિમાં પ્રવેશથી ઘણી રાશિઓ પર સારો પ્રભાવ પડે છે.

મેષ રાશિના જાતકો માટે આ સમય ખુબ અનુકૂળ રહેશે, ગુરુનું ગોચર વરદાનથી ઓછું નથી.

મેષ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે અચાનક ધનલાભના અવસર મળશે.

વૃષભ રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ સમય ખુબ સારો રહેવાનો છે. ભાગ્યનો સારો સાથ મળશે.

કર્ક રાશિ

MORE  NEWS...

આજથી 33 વર્ષ સુધી આ રાશિઓ પર થશે ધનનો વરસાદ, બજરંગબલી નહિ આવવા દે કોઈ આફત

તિજોરીમાં રાખો આ 4 વસ્તુ, સરળતાથી દૂર થઇ જશે આર્થિક તંગી; ક્યારેય નહિ થાય ધનની કમી

મહા પૂર્ણિમા પર બની રહ્યો અદભુત સંયોગ, આ રાશિઓ પર મહેરબાન થશે દેવી લક્ષ્મી

Disclaimer 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)