ગેસ-એસિડિટીની સમસ્યા છૂ થઇ જશે, જમ્યા પછી ચાવી જાવ આ દાણા

પેટમાં ગેસ થવાની સમસ્યા આજકાલ સામાન્ય થઇ ગઇ છે. 

બાળકોથી લઇને વૃદ્ધોમાં આ સમસ્યા જોવા મળે છે. 

તમે એક ઉપાય અપનાવીને આ સમસ્યામાં રાહત મેળવી શકો છો.

એક ઇલાયચી તમને આ તમામ સમસ્યાઓમાં રાહત અપાવશે. 

MORE  NEWS...

કબજિયાતમાં દવા લેવાને બદલે આટલું કરો, સવારે એક ઝાટકે પેટ સાફ થઇ જશે

સફેદ વાળ 2 જ કલાકમાં કાળા કરી દેશે આ મસાલો, ઘરે બનાવો નેચરલ હેર ડાઇ

ઘરમાં કોઇ શાકભાજી નથી? ચિંતા છોડો, 10 મિનિટમાં બનાવો દહીંવાળા મરચાનું ટેસ્ટી શાક

જમ્યા પછી બે નાની ઇલાયચીને ફોલીને તેના દાણા કાઢી લો.

તેના દાણાને ધીમેધીમે બે ત્રણ મિનિટ સુધી ચાવો.

તેનું સેવન બંને સમયે ભોજન બાદ કરો. 

આ પ્રક્રિયાને નિયમિત કરવાથી પેટને લગતી સમસ્યાઓ દૂર થશે

MORE  NEWS...

7 જ દિવસમાં મળશે કોરિયન જેવી ગ્લાસ સ્કિન, રોજ રાતે લગાવો આ હોમમેડ નાઇટ ક્રીમ

Recipe: વધેલી રોટલીને ફેંકતા નહીં! આ રીતે મિનિટોમાં બનાવો યમી કેક

સવારે ખાલી પેટ પીવો આ પલાળેલા બીજનું પાણી, Blood Sugar તરત થશે Down