ઇલાયચીના છોતરાં નકામા નથી! ફાયદા જાણશો તો બીજીવાર નહીં ફેંકો

ઇલાયચી એક ગુણકારી મસાલો છે. 

તે પોતાની સુગંધ અને સ્વાદ માટે ફેમસ છે. 

શું ઇલાયચીના છોતરાં ખાવા ફાયદાકારક છે?

તેના છોતરાં તમે ઘણી રીતે ખાઇ શકો છો. 

MORE  NEWS...

મગ-મસૂરની દાળમાં એકપણ જીવાત કે ધનેડું નહીં પડે, ડબ્બામાં મૂકી દો આ વસ્તુ

લસણના ફોતરાંને નકામા સમજીને ફેંકતા નહીં! ઘરે બનાવો ગાર્લિક સીઝનિંગ પાઉડર

મોંઘા શેમ્પૂ-કંડીશનરની જરૂર નથી! ખાલી 10 રૂપિયા ખર્ચીને ડ્રાય હેરને સોફ્ટ અને સિલ્કી બનાવો

તેના છોતરાં તમે હિંગ, ધાણા, સંચળ સાથે મિક્સ કરીને ખાઇ શકો છો. 

અપચો અને બેચેનીની સમસ્યાથી તે રાહત આપે છે. 

તેનાથી પેટને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. 

જાવંત્રીનો પાઉડર મિશરી સાથે મિક્સ કરીને ખાઓ.

ડોક્ટર પણ ઘણીવાર એલર્જી માટે તેનું સેવન કરવાની સલાહ આપે છે. 

MORE  NEWS...

ધોળા વાળને છુપાવવા માટે હેર કલર નહીં કરવો પડે, એક ચપટી કોફી કરશે કમાલ

કાળુ-ચીકણું થઇ ગયું છે પ્રેશર કૂકર? જાણી લો સાફ કરવાની સૌથી સરળ રીત

30 જ મિનિટમાં પેટ સાફ થઇ જશે, આંતરડામાં જામેલા મળને ખેંચીને બહાર કાઢશે આ જાદુઇ ફળ