ભૂલેચૂકે પણ આ દિવસે ન છોડો હાથમાં બાંધેલી નાડાછડી, નહીંતર...

હિન્દુ ધર્મમાં નાડાછડી બાંધવાનું વિશેષ મહત્ત્વ છે.

તેને સુરક્ષા, સૌભાગ્ય અને મંગળની સૂચક માનવામાં આવે છે. 

તેને કાંડા પર બાંધવાથી ત્રિદેવોની સાથે ત્રિદેવીઓના પણ આશીર્વાદ મળે છે. 

આ રક્ષા સૂત્ર ખરાબ સમયમાં આપણી રક્ષા કરે છે. 

MORE  NEWS...

શનિ-શુક્રની યુતિથી મચશે મોટી ઉથલપાથલ, મહાબદલાવ માટે થઇ જાઓ તૈયાર

Vastu : રસ્તા પર પૈસા પડેલા મળવા શુભ કે અશુભ? ઉપાડતા પહેલા જાણી લો

ગુરુ-શુક્ર યુતિથી રચાશે 'ગજલક્ષ્મી રાજયોગ', આ રાશિઓની વધશે સુખ-સમૃદ્ધિ

નાડાછડી મંગળવાર અને શનિવારના દિવસે જ ખોલવી જોઇએ. 

સાથે જ તેને છોડ્યા બાદ પૂજા ઘરમાં બેસીને બીજી નાડાછડી બંધાવો. 

નાડાછડી ઉતાર્યા બાદ તેને પીપળાના વૃક્ષ નીચે મૂકી દો.

તમે તેને વહેતા પાણીમાં પણ પ્રવાહિત કરી શકો છો

MORE  NEWS...

શનિ-શુક્રની યુતિથી મચશે મોટી ઉથલપાથલ, મહાબદલાવ માટે થઇ જાઓ તૈયાર

Vastu : રસ્તા પર પૈસા પડેલા મળવા શુભ કે અશુભ? ઉપાડતા પહેલા જાણી લો

ગુરુ-શુક્ર યુતિથી રચાશે 'ગજલક્ષ્મી રાજયોગ', આ રાશિઓની વધશે સુખ-સમૃદ્ધિ