ગમે તેવી કબજિયાત છૂ થઇ જશે, આ 5 ફળ છે રામબાણ

કબજિયાતની સમસ્યાથી આજકાલ મોટાભાગના લોકો પરેશાન છે. 

અનહેલ્ધી ખાનપાન, મેંદો, તેલ, મસાલેદાર વસ્તુઓનું સેવન કરલાથી કબજિયાત થાય છે. 

કબજિયાતના કારણે ગેસ, બ્લોટિંગ જેવી સમસ્યાઓ પણ વધી શકે છે. 

કેટલાંક ફળોની છાલ કબજિયાતની સમસ્યામાં રામબાણ છે. 

MORE  NEWS...

મગ-મસૂરની દાળમાં એકપણ જીવાત કે ધનેડું નહીં પડે, ડબ્બામાં મૂકી દો આ વસ્તુ

લસણના ફોતરાંને નકામા સમજીને ફેંકતા નહીં! ઘરે બનાવો ગાર્લિક સીઝનિંગ પાઉડર

મોંઘા શેમ્પૂ-કંડીશનરની જરૂર નથી! ખાલી 10 રૂપિયા ખર્ચીને ડ્રાય હેરને સોફ્ટ અને સિલ્કી બનાવો

પપૈયા ખાવાથી પાચન ક્રિયા સારી રહે છે અને કબજિયાત નથી થતી.

સફરજનમાં ફાઇબર, પેક્ટિન બાઉલ મૂવમેન્ટને સુધારીને કબજિયાત દૂર કરે છે. 

ફાઇબરથી ભરપૂર સંતરા પાચન ક્રિયાને બૂસ્ટ કરીને કોન્સ્ટિપેશન દૂર કરે છે. 

નાસપતિના રેગ્યુલેર સેવનથી કબજિયાત, પેટની સમસ્યાઓથી બચી શકાય છે. 

કીવી ખાવાથી પણ પેટને સાફ કરવામાં મદદ મળે છે.

MORE  NEWS...

ધોળા વાળને છુપાવવા માટે હેર કલર નહીં કરવો પડે, એક ચપટી કોફી કરશે કમાલ

કાળુ-ચીકણું થઇ ગયું છે પ્રેશર કૂકર? જાણી લો સાફ કરવાની સૌથી સરળ રીત

30 જ મિનિટમાં પેટ સાફ થઇ જશે, આંતરડામાં જામેલા મળને ખેંચીને બહાર કાઢશે આ જાદુઇ ફળ