શિવજીને ભૂલથી પણ ન ચઢાવતા આ ફળ!

Yellow Star
Yellow Star

મહાશિવરાત્રીનો પર્વ શિવભક્તો માટે ખુબ ખાસ હોય છે.

Yellow Star

આ દિવસે લોકો ભોલેનાથને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે.

Yellow Star
Yellow Star

વિધિ વિધાનથી પૂજા કરે છે અને ઘણા ઉપાયો કરે છે.

Yellow Star
Yellow Star

શિવલિંગ પર પૂજા કરતી સમયે લોકો ઘણી વસ્તુઓ અર્પિત કરે છે.

Yellow Star
Yellow Star

કેટલીક એવી વસ્તુ છે જેને શિવલિંગ પર ચઢાવવી જોઈએ નહિ.

MORE  NEWS...

આ આદતો પડી શકે છે ભારે! આજે જ બદલી નાખો, નહીંતર માતા લક્ષ્મી થઇ જશે ક્રોધિત

આ રાશિના જાતકોએ ભૂલથી પણ ન કરવું જોઈએ લાલ રંગનું તિલક, બની શકે છે બરબાદીનું કારણ

મહાશિવરાત્રી પર ભૂલથી પણ ન કરતા આ 3 અનાજનું સેવન, મહાદેવ થઇ જશે નારાજ

Yellow Star

 ભોળાનાથને બીલીપત્ર, ભાંગ અને ધંતૂરા વગેરે પ્રિય છે

Yellow Star
Yellow Star

ભોળાનાથ જેટલી જલ્દી પ્રસન્ન થાય છે, એટલી જ જલ્દી તેઓ ક્રોધિત પણ થઈ જાય છે. 

Yellow Star
Yellow Star

શિવલિંગ પર બોર, કેરી, કેળા અને ધંતૂરાના ફળ વગેરે જેવા ફળ ચઢાવવામાં આવે છે.

Yellow Star

પરંતુ ભૂલથી પણ મહાશિવરાત્રીના દિવસે શિવજી પર નારિયેળ ચઢાવવું જોઈએ નહિ.

Yellow Star

અને ના તો નાળિયેરના પાણીથી શિવલિંગ પર અભિષેક કરવું જોઈએ.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

શિવજીને ભૂલથી પણ ન ચઢાવતા આ ફળ!

MORE  NEWS...

આ આદતો પડી શકે છે ભારે! આજે જ બદલી નાખો, નહીંતર માતા લક્ષ્મી થઇ જશે ક્રોધિત

આ રાશિના જાતકોએ ભૂલથી પણ ન કરવું જોઈએ લાલ રંગનું તિલક, બની શકે છે બરબાદીનું કારણ

મહાશિવરાત્રી પર ભૂલથી પણ ન કરતા આ 3 અનાજનું સેવન, મહાદેવ થઇ જશે નારાજ