ભોળાનાથને બીલીપત્ર, ભાંગ અને ધંતૂરા વગેરે પ્રિય છે.
ભોળાનાથ જેટલી જલ્દી પ્રસન્ન થાય છે, એટલી જ જલ્દી તેઓ ક્રોધિત પણ થઈ જાય છે.
શિવલિંગ પર બોર, કેરી, કેળા અને ધંતૂરાના ફળ વગેરે જેવા ફળ ચઢાવવામાં આવે છે.
પરંતુ ભૂલથી પણ મહાશિવરાત્રીના દિવસે શિવજી પર નારિયેળ ચઢાવવું જોઈએ નહિ.
અને ના તો નાળિયેરના પાણીથી શિવલિંગ પર અભિષેક કરવું જોઈએ.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
શિવજીને ભૂલથી પણ ન ચઢાવતા આ ફળ!
MORE
NEWS...
આ આદતો પડી શકે છે ભારે! આજે જ બદલી નાખો, નહીંતર માતા લક્ષ્મી થઇ જશે ક્રોધિત
આ રાશિના જાતકોએ ભૂલથી પણ ન કરવું જોઈએ લાલ રંગનું તિલક, બની શકે છે બરબાદીનું કારણ
મહાશિવરાત્રી પર ભૂલથી પણ ન કરતા આ 3 અનાજનું સેવન, મહાદેવ થઇ જશે નારાજ