સિંદૂર લગાવતી સમયે ભૂલથી પણ ન કરતા આ 6 ભૂલ! 

માન્યતા છે કે પરિણીત મહિલાઓએ સિંદૂર લગાવવું જોઈએ.

એનાથી પતિ પર આવતા દૂર રહે છે.

જ્યોતિષ પંડિત પંકજ પાઠકે આ અંગે જાણકારી આપી છે.

મહિલાઓ પોતાના વાળથી સિંદૂર છુપાવી દે છે.

MORE  NEWS...

આ આદતો પડી શકે છે ભારે! આજે જ બદલી નાખો, નહીંતર માતા લક્ષ્મી થઇ જશે ક્રોધિત

આ રાશિના જાતકોએ ભૂલથી પણ ન કરવું જોઈએ લાલ રંગનું તિલક, બની શકે છે બરબાદીનું કારણ

મહાશિવરાત્રી પર ભૂલથી પણ ન કરતા આ 3 અનાજનું સેવન, મહાદેવ થઇ જશે નારાજ

આવું કરવાથી પતિની સમાજમાં માન-સન્માનને હાનિ થાય છે.

કેટલીક મહિલાઓ સિંદૂરની નાની બિંદી અથવા લાઈન બનાવી લે છે. 

જ્યોતિષમાં આ રીતને યોગ્ય માનવામાં આવતી નથી.

આવું કરવાથી પતિના જીવન પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. 

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

આ આદતો પડી શકે છે ભારે! આજે જ બદલી નાખો, નહીંતર માતા લક્ષ્મી થઇ જશે ક્રોધિત

આ રાશિના જાતકોએ ભૂલથી પણ ન કરવું જોઈએ લાલ રંગનું તિલક, બની શકે છે બરબાદીનું કારણ

મહાશિવરાત્રી પર ભૂલથી પણ ન કરતા આ 3 અનાજનું સેવન, મહાદેવ થઇ જશે નારાજ