Palm Tree
Palm Tree

કુંડળીમાં ક્યારે બને છે વિનાશકારી કાલસર્પ દોષ, જાણો...

શાસ્ત્રમાં ગ્રહોના શુભ અને અશુભ પ્રભાવ જણાવવામાં આવ્યા છે.

આ સાથે વિવિધ પ્રકારના દોષો પણ સમજાવવામાં આવ્યા છે.

આમાંથી એક છે કાલ સર્પ દોષ, જે ખૂબ જ વિનાશક માનવામાં આવે છે.

જે વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ બને છે.

તેમને માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

જ્યારે વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુની વચ્ચે તમામ ગ્રહો આવે છે.

આવી સ્થિતિમાં એક વિનાશક કાલસર્પ દોષ રચાય છે.

આવા લોકોએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ.

આ ઉપરાંત હનુમાન ચાલીસાનો પાઠ પણ આ દોષથી છુટકારો મેળવવા માટે અસરકારક માનવામાં આવે છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

મહાલક્ષ્મી રાજયોગ આ રાશિઓની 'હોળી' સુધારશે, શુક્ર અને મંગળ કરાવશે જબરદસ્ત આર્થિક લાભ

Religion: શું તમે જાણો છો ભગવાન શ્રીકૃષ્ણની પુત્રીનું નામ? મહાભારત કરવામાં આવ્યો છે ઉલ્લેખ

કુંભ રાશિમાં બનશે મંગળ-શનિની યુતિ, આ જાતકોના શરુ થશે 'અચ્છે દિન', પગાર વધારાનો યોગ

Read More