આ આદતો આજે જ સુધારો, નહીંતર થઈ જશો ટકલા!

માનસિક અને શારીરિક તણાવ વાળ ખરવાના મુખ્ય કારણ છે. 

પોષણનો અભાવ, વિટામિન D, B12 અને આયર્નની કમીના કારણે વાળ ખરી જાય છે.

વારંવાર વાળ ધોવા, વધારે ગરમ સ્ટાઇલિંગ વાળને નુકસાન પહોંચાડી શકે છે.

ધુમ્રપાન રક્ત પ્રવાહને ઓછું કરે છે, જેનાથી વાળનો વિકાસ ઘટી જાય છે.

MORE  NEWS...

કબજિયાતથી લઇને ઢીંચણના દુખાવામાં રાહત આપી શકે છે આ લીલા પાનનું પાણી

સંતરા ખાધા બાદ તેની છાલને ફેંકી દેતા નહીં, ઘરના આટલા કામમાં મફતમાં પતાવી દેશે

વાળમાં આ રીતે વિટામીન E લગાવો, હેરને લગતી A TO Z સમસ્યાઓ દૂર થઇ જશે

દારૂ શરીરને પોષક તત્વોથી વંચિત કરે છે, જેનાથી વાળ ખરવાની સમસ્યા ઉભી થાય છે. 

યોગ્ય ઊંઘ ન લેવાના કારણે તણાવ વધે છે, જેનાથી વાળ ખરવાની સમસ્યા ઉભી થાય છે.

ખૂબ જ ઝડપથી વજન ઓછું કરવાના ચક્કરમાં પોષણની ઉણપ સર્જાય છે, જે વાળ ખરવાનું કારણ બને છે.

થાયરૉઇડ, પીસીઓએસ બાદ હાર્મોનલ ચેન્જ પણ વાળ ખરવાનું કારણ બની શકે છે. 

અમુક દવાઓ, એલોપેસિયા અને ખોપડીની બીમારીના કારણે પણ વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે.

ઘણીવાર વાળ ખરવાની સમસ્યા આનુવંશિક પણ હોય છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

MORE  NEWS...

દાળ બનાવતી વખતે કેમ ન નાંખવું જોઇએ ઠંડુ પાણી? જાણો શું કહે છે વિજ્ઞાન

10 રૂપિયામાં મળતો આ મસાલો કરશે કમાલ,5 સમસ્યાઓથી મળશે છૂટકારો

પાર્ટીમાં જતા પહેલાં Coffee માં આ વસ્તુ મિક્સ કરીને લગાવો, Instant ગ્લો આવશે