આ લોકો ભૂલથી પણ ન ખાતાં પપૈયું, નહીંતર...

Scribbled Underline

પપૈયું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે અમુક લોકો માટે તે નુકસાનકારક હોય શકે છે. 

એવામાં આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ.

પપૈયામાં લેટેક્સ અને પૈપીન હોય છે. 

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

ડિલીવરી પછી પાણીમાં આ શાક નાંખીને પીવો, ડબલ આવશે બ્રેસ્ટ મિલ્ક

કપડા સૂકાયા બાદ પણ રહી જાય છે ડીટર્જન્ટના સફેદ ડાઘ, તો આ ટ્રિક્સ દ્વારા મેળવો છૂટકારો

આ છે પ્રોટીનનું પાવર હાઉસ, હાડકા થશે લોખંડ જેવા મજબૂત, ઘડપણ આવશે નહીં

જે ગર્ભાશયને સંકુચિત કરી શકે છે.

એવામાં પ્રેગ્નેન્ટ મહિલાઓને પપૈયાનું સેવન ન કરવું જોઈએ.

અનિયમિત રીતે હ્રદયના ધબકારા પરેશાન લોકોએ પપૈયાનું સેવન ન કરવું જોઈએ. 

લેટેક્સ એલર્જીથી પીડિત લોકોએ પપૈયું ન ખાવું જોઈએ.

કિડની સ્ટોનથી પીડિત લોકોએ પણ પપૈયાનું સેવન ન કરવું જોઈએ. 

બ્લડ સુગર ઓછું હોય ત્યારે પપૈયું ન ખાવું જોઈએ. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

સ્વાસ્થ્યનો ખજાનો છે આ અનોખો છોડ, પાચન સહિતની કેટલીય બીમારીઓ દૂર રાખશે

ફિટનેસ ફ્રીક લોકો આ ખાસ ટિપ્સ કરો ફોલો, હંમેશા રહેશો ફ્રેશ અને એનર્જેટિક

ચાને 100% હેલ્ધી બનાવવા માટે ઉમેરો આ 5 વસ્તુઓ, બીમારીઓ હંમેશા રહેશે દૂર