2 રૂપિયાની આ વસ્તુથી દૂર થશે ઉંદરોનો ત્રાસ

Scribbled Underline

ઘણાં ઘરોમાં ઉંદરોનો ત્રાસ જોવા મળે છે.

પરંતુ, ઘણાં લોકો ઉંદરને ભગાડવા માટે તેને મારવા નથી માંગતાં.

અમુક ઘરેલુ ઉપાય દ્વાર ઉંદરોને માર્યા વિના પણ ઘરમાંથી ભગાડી શકો છો.

ઘરમાં મરચાંનો સ્પ્રે કરો, જેનાથી ક્યારેય ઘરમાં નહીં આવે ઉંદર.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

જે જગ્યાએ ઉંદર આવે છે તે જગ્યાએ ફટકડીના પાણીનો સ્પ્રે કરી શકો છો. 

ઉંદર ભગાડવા માટે તમે ઘરમાં મરચાનો પાવડર પણ છાંટી શકો છો.

જે જગ્યા પર ઉંદર છુપાયેલા હોય છે, ત્યાં કપૂરનો ભૂકો કરીને નાંખી દો.

તમાકુને ચણાના લોટની સાથે મિક્સ કરીને ઘરમાં રાખો, જેનાથી ઉંદર જોવા પણ નહીં મળે.

જો ઘરમાં ઉંદરનો ત્રાસ હોય તો ભોજનને યોગ્ય રીતે પેક કરીને રાખો અને સામાન બહાર ન છોડવું જોઈએ.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ