ઉતરી જશે માથે થયેલું દેવું!

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન ખુશીથી ભરેલું રહે અને તે પ્રગતિ કરે.

ઘણીવાર કુંડળીના ગ્રહ દોષના કારણે માણસના માથે દેવું વધી જાય છે. 

તેનાથી છુટકારો મેળવવા માટે પંડિત હિતેન્દ્ર કુમાર શર્માએ ઉપાય જણાવ્યા છે. 

હોલિકા દહનના દિવસે નરસિંહ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. 

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

આ રાત્રે સળગતી હોળીમાં નારિયેળ હોમવું જોઈએ.

હોલિકા દહનની રાખ દર્દીની પથારી પર છાંટવાથી આરામ મળે છે. 

સફળતા મેળવવા માટે હોલિકામાં નારિયેળ પાણી, સોપારી નાંખો.

વેપારમાં લાભ મેળવવા માટે હોલિકા દહન પર ગોમતી ચક્ર શિવલિંગ પર ચઢાવો.

હોલિકા દહનની રાત્રે 12 વાગ્યે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો કરો.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ