પેટ્રોલ પંપનો આ નિયમ કોઈને નહીં ખબર હોય

કાર કે બાઈક ચલાવો છો, તો સામાન્ય રીતે દરરોજ પેટ્રોલ પંપ પર તમારી અવરજવર રહેતી હશે. ઘણા પેટ્રોલ પંપ પર એક ચેતવણી હોય છે કે, મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો.

 ખાસ કરીને જ્યારે ગાડીમાં પેટ્રોલ નખાવી રહ્યા હોવ ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ.

પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે, આખરે મોબાઈલનો ઉપયોગ કરવાથી કયો પહાડ તૂટી પડશે, જેથી આવી ચેતવણી આપવી પડે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આજે અમે તમને તેનું સાચુ કારણ જણાવવા જઈ રહ્યા છીએ. સત્ય જાણ્યા બાદ તમે ભૂલથી પણ તમારી ગાડીમાં પેટ્રોલ નખાવથી વખતે ફોનનો ઉપયોગ નહીં કરો.

હેદરાબાદમાં થયેલી એક ઘટવામાં બાઈક સવાર યુવકે પેટ્રોલ નખાવતા સમયે કોલ રિસીવ કર્યો અને તેની બાઈકમાં આગ લાગી ગઈ. સાંભળવામાં તો આ કિસ્સો ચોંકાવનારો લાગે છે, પરંતુ તેનું અસલ કારણ જાણ્યા બાદ તમને પણ ડર લાગશે.

એ વાત તમને બધાને ખબર હશે કે, પેટ્રોલ બહુ જ જ્વલનશીલ તરલ પદાર્થ છે. કારની ટાંકીમાં તેલ રેડતી વખતે, તમે ઘણીવાર નોઝલની નજીક અને તમારી ટાંકીની આસપાસ વરાળ જેવા મોજા જોયા હશે. 

આ વરાળ જેવી વસ્તુ માત્ર પેટ્રોલના સૂક્ષ્મ કણો છે. તેમની આસપાસની થોડી સ્પાર્ક પણ વિસ્ફોટ કરવા માટે પૂરતી છે.

 દરેક પ્રકારના ફોનથી ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન નીકળે છે. આ તરંગો આસપાસની વસ્તુઓ સાથે ટકરાવવા પર સ્પાર્ક થવાનું જોખમ રહે છે. આ રેડિએશન પેટ્રોલની તે ભાપ જેવી વસ્તુના સંપર્કમાં આવવા પર વિસ્ફોટ પેદા કરી શકે છે. 

મોબાઈલથી આ રેડિએશન તે સમયે ઘાતક હોય છે, જ્યારે તમે કોલ પર હોવ છો. જેથી પેટ્રોલ પંપ પર તેલ ભરાવતા સમયે મોબાઈલ કોલ ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.