મચ્છરોને ભગાડવા માટે દરવાજા અને બારીઓ પર તુલસીના પાન ફેલાવો અથવા તુલસીને સુકવીને લીંબુની છાલની સાથે સળગાવો.
પાણીમાં પેપરમિન્ટ ઑયલના અમુક ટીંપા મિક્સ કરીને સ્પ્રે બોટલમાં સ્ટોર કરો.
તેને સ્કિન પર લગાવી લો, જેનાથી મચ્છર દૂર રહેશે.
કપૂરની ગોળીઓને પીસીને કોઈ તેલમાં મિક્સ કરી લો અને આ તેલથી દીવો પ્રગટાવો. એવું કરવાથી મચ્છર ભાગી જશે.
લીમડાનું તેલ ત્વચા પર લગાવી શકાય છે. જેના કારણે મચ્છર નહીં કરડે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.