હિન્દુ નવા વર્ષ પર બદલાઈ જશે આ રાશિઓની કિસ્મત 

હિન્દુ પંચાંગ અનુસાર 9 એપ્રિલથી હિન્દુ નવવર્ષ(ઉત્તર ભારત) શરુ થઈ રહ્યું છે

આ વર્ષે હિન્દુ નવવર્ષ પર અદભુત સંયોગ બની રહ્યો છે.

30 વર્ષ બાદ આ દિવસે અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે.

જેની અમુક રાશિના જાતકો પર સકારાત્મક અસર જોવા મળશે.

MORE  NEWS...

50 વર્ષ બાદ રાહુ અને શુક્રએ બનાવ્યો વિપરિત રાજયોગ, ભરી દેશે આ 3 રાશિઓના ખિસ્સા

કુતરો શા માટે કરડે છે? જ્યોતિષીએ આપ્યો જવાબ; આ રીતે બચાવો પોતાને કુતરાના આતંકથી

શુક્રએ ગોચર કરી બનાવ્યો શુભ માલવ્ય રાજયોગ, ધનનો દાતા બનાવશે ધનવાન

વૃષભ રાશિ: આ રાશિના જાતકોની કરિયરમાં પ્રગતિ થશે.

મિથુન રાશિ: આ રાશિના જાતકોની જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે.

ધન રાશિ: આ રાશિના જાતકોના જીવનમાં સફળતા આવશે.

સાથે જ આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે.

અયોધ્યાના જ્યોતિષ પંડિત કલ્કી રામે આ જાણકારી આપી છે.

Disclaimer 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

MORE  NEWS...

50 વર્ષ બાદ રાહુ અને શુક્રએ બનાવ્યો વિપરિત રાજયોગ, ભરી દેશે આ 3 રાશિઓના ખિસ્સા

કુતરો શા માટે કરડે છે? જ્યોતિષીએ આપ્યો જવાબ; આ રીતે બચાવો પોતાને કુતરાના આતંકથી

શુક્રએ ગોચર કરી બનાવ્યો શુભ માલવ્ય રાજયોગ, ધનનો દાતા બનાવશે ધનવાન