Off-white Banner
Off-white Banner

નવરાત્રી પર કરો આ 5 ઉપાય, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Off-white Banner
Off-white Banner

હિન્દુ નવા વર્ષ સાથે જ આ વર્ષે ચૈત્ર નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે.

Off-white Banner
Off-white Banner

નવરાત્રીમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

Off-white Banner
Off-white Banner

આ વખતે ચૈત્ર નવરાત્રીની શરૂઆત 9 એપ્રિલથી થશે.

Off-white Banner
Off-white Banner

પહેલા દિવસે એટલે 9 એપ્રિલના રોજ કળશ સ્થાપના કરવામાં આવશે

Off-white Banner
Off-white Banner

એવામાં ચૈત્ર નવરાત્રી પર કેટલાક ખાસ ઉપાય કરવા પર માતા દુર્ગાની કૃપા બનેલી રહેશે.

Off-white Banner
Off-white Banner

જાણો ચૈત્ર નવરાત્રી પર કયા ઉપાયો કરવાથી દેવી માતા પ્રસન્ન થાય છે.

Off-white Banner
Off-white Banner

વૈવાહિક જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે પતિ-પત્ની એક સાથે કળશ સ્થાપના કરી ઘર બહાર સ્વસ્તિક બનાવો.

Off-white Banner
Off-white Banner

નવરાત્રીના દિવસોમાં ઘરની બહાર તુલસીનો છોડ લાગવી એની પાસે 1 રૂપિયાનો સિક્કો રાખવાથી ધન પ્રાપ્તિ થાય છે.

Off-white Banner
Off-white Banner

ઘરની નાકારતકતા દૂર કરવા માટે નવરાત્રીના પહેલા દિવસે આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો.

Off-white Banner
Off-white Banner

દેવું અને આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે નવરાત્રીના પહેલા લોટના ગોળા કરી જળમાં પ્રવાહિત કરો.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

ચૈત્ર નવરાત્રી પર ગજકેસરી યોગનો સંયોગ, ચમકાવશે આ રાશિઓનો બિઝનેસ

સાવધાન થઇ જાઓ! આ રાશિઓના જીવનમાં બુધ મચાવશે ઉથલ-પાથલ; આ ત્રણ ઉપાય આવશે કામ

સોમવતી અમાસને શા માટે કહેવાય છે ભૂતડી? સૂર્યગ્રહણનો સંયોગ માનવામાં આવે છે ઘાતક