Tilted Brush Stroke

શિવલિંગ પર ચઢાવો ઘી, ચમત્કારી ફાયદા જાણી ચોકી જશો

Tilted Brush Stroke

શિવલિંગ પર ઘી ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Tilted Brush Stroke

માનવામાં આવે છે કે શિવલિંગની પૂજા કરતી વખતે ઘી ચઢાવવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ વ્યક્તિની મનોકામના જલ્દી પૂરી કરે છે

Tilted Brush Stroke

આ સિવાય શિવલિંગ પર ઘી ચઢાવવાથી તેજ આવે છે અને વ્યક્તિના જીવનમાં આનંદ આવે છે. માનસિક સમસ્યાઓથી પણ તમને રાહત મળી શકે છે.

MORE  NEWS...

લગભગ 4 કલાક સુધી દેખાશે સૂર્યગ્રહણ, આ રાશિઓની મોજ, તો આ લોકોએ રહેવું સતર્ક

શનિએ કર્યો પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ, 3 ઓક્ટોબર સુધી આ રાશિઓએ સાવધાન રહેવું

આ રાશિઓ માટે સૂર્યનું ગોચર ખતરાની ઘંટી, 13 એપ્રિલથી 1 મહિના સુધી સાવચેત રહેવું

Tilted Brush Stroke

ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે શિવલિંગ પર ઘી ચઢાવવાથી વ્યક્તિ ઈચ્છિત ફળ મેળવી શકે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.

Tilted Brush Stroke

જો તમે શિવલિંગ પર ઘી અર્પણ કરી રહ્યા છો તો તેને સોમવારે ચઢાવો.

Tilted Brush Stroke

સોમવાર ભગવાન શિવને સમર્પિત છે.

Tilted Brush Stroke

જો તમે તેમને ઝડપથી ખુશ કરવા માંગો છો, તો સોમવાર શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.

Tilted Brush Stroke

શિવલિંગ પર ઘી અર્પણ કરતી વખતે આ મંત્રોનો જાપ કરો.

Tilted Brush Stroke

ઓમ નમઃ શિવાય ॐ સોમેશ્વરાય નમઃ ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ. ઉર્વરુકમિવ બન્ધનાનં મૃત્યુર્મુક્ષિયા મમૃતાત્ ॥

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

લગભગ 4 કલાક સુધી દેખાશે સૂર્યગ્રહણ, આ રાશિઓની મોજ, તો આ લોકોએ રહેવું સતર્ક

શનિએ કર્યો પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ, 3 ઓક્ટોબર સુધી આ રાશિઓએ સાવધાન રહેવું

આ રાશિઓ માટે સૂર્યનું ગોચર ખતરાની ઘંટી, 13 એપ્રિલથી 1 મહિના સુધી સાવચેત રહેવું