નવરાત્રીમાં આ દીવો પ્રગટાવવાથી ખુલી જશે ભાગ્યના દ્વાર!

હિન્દુ ધર્મમાં નવરાત્રીને મોટો અને પવિત્ર તહેવાર માનવામાં આવે છે. 

નવરાત્રીના નવ દિવસોમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા થાય છે. 

ધાર્મિક માન્યતા અનુસાર, પૂજામાં દીવો પ્રગટાવવાથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. 

એવામાં ચાલો જાણીએ કે, નવરાત્રીમાં કયો દીવો પ્રગટાવવો જોઈએ.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

શાસ્ત્રો અનુસાર ચૈત્ર નવરાત્રીમાં મા દુર્ગાની સામે ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.

જ્યારે પણ દુર્ગા મા ની સામે દીપક પ્રગટાવવામાં આવે તો તે હંમેશા ડાબી તરફ હોવો જોઈએ. 

આ દિશામાં દીવો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. 

નવરાત્રીમાં ઘીનો સિવાય તમે તલના તેલનો દીવો પણ કરી શકો છો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?