તુલસીની માંજરના આ ઉપાય દૂર કરશે ગ્રહ અને વાસ્તુ દોષ દૂર

સનાતન ધર્મમાં તુલસીને માતા લક્ષ્મીનું સ્વરુપ માનવામાં આવે છે.

તુલસીની માંજરના ઉપયોગ કરી જ્યોતિષી ઉપાય કરવામાં આવે છે.

આ વિષયમાં વિસ્તારથી જણાવી રહ્યા છે પંડિત આલોક પાંડ્યા

તુલસીની માંજર તોડીને ફેકવી અશુભ માનવામાં આવે છે.

તુલસીની માંજરને લાલ કપડાંમાં લપેટી મંદિરમાં રાખો

MORE  NEWS...

શુક્ર અને સૂર્ય બનાવશે અદ્ભૂત શુક્રાદિત્ય રાજયોગ, આ રાશિઓના શરુ થશે 'અચ્છે દિન'

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે આ રાશિઓ પર રહેશે માતાના આશીર્વાદ,

30 વર્ષ બાદ પોતાની રાશિમાં વક્રી થશે શનિ, આ જાતકોનો શરુ થશે 'ગોલ્ડન ટાઈમ'

માંજરને ઘરની તિજોરી અથવા લાલ કપડાંમાં રાખો

આવુ કરવાથી ધનના સ્ત્રોત વધશે અને લાભ થશે

તુલસીની માંજરને ઘરને પાણીમાં નાખી સ્નાન કરવું જોઈએ

એવું કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ગ્રહ દોષમાંથી પણ મુક્તિ મળે છે.

તુલસીનો છોડ ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. દેવગુરુને સુખ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

શુક્ર અને સૂર્ય બનાવશે અદ્ભૂત શુક્રાદિત્ય રાજયોગ, આ રાશિઓના શરુ થશે 'અચ્છે દિન'

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે આ રાશિઓ પર રહેશે માતાના આશીર્વાદ,

30 વર્ષ બાદ પોતાની રાશિમાં વક્રી થશે શનિ, આ જાતકોનો શરુ થશે 'ગોલ્ડન ટાઈમ'