ચૈત્ર નવરાત્રીમાં ભૂલથી પણ ઘરે ન લાવતા આ 4 વસ્તુઓ!

નવરાત્રી દરમિયાન લોખંડના સામાનોની ખરીદી ન કરવી જોઈએ.

નવરાત્રી દરમિયાન લોખંડની ખરીદી આર્થિક તંગીનું કારણ બને છે.

નવરાત્રીમાં ભૂલથી પણ કપડાં ખરીદવા જોઈએ નહિ.

એવામાં નવરાત્રીમાં કાળા કપડાં ખરીદવાથી દૂર રહેવું જોઈએ.

MORE  NEWS...

આ 3 રાશિના જાતકોએ ન ધારણ કરવું જોઈએ તાંબાનું કડું, આ ગ્રહ આપે છે અશુભ પરિણામ

ચૈત્ર નવરાત્રીમાં ખાસ કરો આ ઝાડની પૂજા; પ્રસન્ન થશે બે દેવીઓ; વૃક્ષ સાથે પાંદડાનું પણ વિશેષ મહત્વ

3 રાજયોગમાં હિન્દુ નવા વર્ષનો પ્રારંભ, એક વર્ષ સુધી આ રાશિઓને જલસા

Chaitra Navratri Dont bring these 4 things home by mistake in Chaitra Navratri

નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવો જોઈએ નહિ.

એનાથી કુંડળીમાં ગ્રહોનો ખરાબ પ્રભાવ દૂર થાય છે.

નવરાત્રી દરમિયાન ચોખા ખરીદવા પણ અશુભ માનવામાં આવે છે.

અયોધ્યાના જ્યોતિષ કલ્કી રામે આ અંગે જાણકારી આપી.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

આ 3 રાશિના જાતકોએ ન ધારણ કરવું જોઈએ તાંબાનું કડું, આ ગ્રહ આપે છે અશુભ પરિણામ

ચૈત્ર નવરાત્રીમાં ખાસ કરો આ ઝાડની પૂજા; પ્રસન્ન થશે બે દેવીઓ; વૃક્ષ સાથે પાંદડાનું પણ વિશેષ મહત્વ

3 રાજયોગમાં હિન્દુ નવા વર્ષનો પ્રારંભ, એક વર્ષ સુધી આ રાશિઓને જલસા