2038 સુધી આ રાશિઓને નહિ મળે શનિની સાડાસાતીમાંથી રાહત, તો આ લોકો 2025માં થઇ જશે મુક્ત
લક્ષ્મી નારાયણ રાજયોગ, શરુ થશે આ રાશિઓનો 'ગોલ્ડન પિરિયડ'
આ વર્ષે 17 એપ્રિલે શ્રી રામ નવમી ઉજવવામાં આવશે. આ અવસર પર ચાલો જાણીએ ભગવાન રામની પ્રિય રાશિ કઈ છે.
વૃષભ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન રામની હંમેશા વૃષભ રાશિ પર વિશેષ કૃપા રહે છે.
કર્ક: કર્ક રાશિના જાતકો ભગવાન રામની કૃપાથી જીવનમાં ખૂબ પ્રગતિ કરશે.
સિંહ: ભગવાન રામની કૃપાથી સિંહ રાશિના જાતકો જે પણ કાર્ય કરશે તેમાં સફળતા મેળવશે.
તુલા: ભગવાન રામની કૃપાથી તુલા રાશિના લોકોના જીવનમાં આર્થિક સંકટ ક્યારેય નહીં આવે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
પક્ષીને દાણા આપતી સમયે એક ભૂલ લગાવી શકે છે પિતૃ દોષ, જાણો નિયમો