તારક મહેતાના આ મેઇન કેરેક્ટરે શો ને કહ્યું અલવિદા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છેલ્લા ઘણાં સમયથી દર્શકોનું મનોરંજન કરાવી રહ્યાં છે. 

આ શો મનોરંજનની સાથે ખૂબ જ વિવાદમાં પણ આવી રહ્યો હતો.

આ શો ને લઈને એક મોટી ખબર સામે આવી છે. 

આ શોના મેઇન કેરેક્ટરે અલવિદા કહી દીધું છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની નવી સોનુ એટલે કે પલક સિંધવાનીએ શોને અલવીદા કહી દીધું છે. 

પલકના આ નિર્ણય પાછળનું કારણ અત્યાર સુધી જાણ નથી થઈ.

મેકર્સ કે પલક તરફથી શો છોડવાની અત્યાર સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી.

શો માં તેણે સોનુનાં રૂપે લોકોએ ખૂબ પસંદ કરી હતી.

સોનુ વિના ટપ્પુ સેના ખૂબ જ અધુરી લાગશે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?