એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ? 

કોઈપણ પૂજામાં દેવી-દેવતાને પ્રસાદ અથવા નૈવેદ્ય અર્પિત કરવામાં આવે છે. 

પરંતુ બાદમાં તે પ્રસાદનું શું કરવું તેના વિશે લોકો મૂંઝવણમાં રહે છે. 

ચાલો જાણીએ ઈશ્વરને ભોગ લગાવ્યા બાદ પ્રસાદનું શું કરવું જોઈએ.

ધરાવવામાં આવેલું નૈવેદ્ય તુરંત નિર્માલ્ય થઈ જાય છે તેથી તેને તુરંત ઉપાડી લેવો જોઈએ.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ત્યારબાદ તે પ્રસાદને તુરંત ખાઈ જવો અથવા સંભવ હોય ત્યાં વહેંચી દેવો.

કહેવાય છે કે દેવતાઓ પાસે રાખેલો પ્રસાદ નેગેટિવ એનર્જી છોડે છે. 

દેવતાને ચઢાયેલો પ્રસાદ તુરંત ઉપાડી લેવો જોઈએ. 

આવું ન કરવા પર વિશ્વકસેન, ચંડેશ્વર, ચંડાન્શુ અને ચાંડાલી નામની શક્તિઓ આવવાની વાત કહેવામાં આવે છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીના આધારિત છે. ન્યૂઝ18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. તેનો ઉપયોગ કરતાં પહેલા સંબંધિત નિષ્ણાંતોની સલાહ લો.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?