હનુમાન જયંતિ પર ઘરે લઇ આવો બજરંગબલીની આવી તસવીર, દૂર થશે બધા દુઃખ
ગુરુના નક્ષત્રમાં 181 દિવસ ભ્રમણ કરશે શનિ, આ રાશિઓને થશે નુકસાન; સાવધાન રહેવું
જો તમારા પરિવારના લોકોને ખરાબ નજરથી બચાવવું છે, તો તમારે કપૂર અને લોબાનનો ધુમાડો કરવો જોઈએ. એનાથી ખરાબ નજરની અસર દૂર થાય છે.
જો ઘરમાં વગર કારણે ઝગડા થઇ રહ્યાં છે, તો એનાથી છુટકારો મેળવવા માટે રોજ સાંજે કપૂર અને લોબાન પ્રગટાવો. એનાથી ઘરમાં શાંતિનું વાતાવરણ બનેલું રહેશે.
જો તમારા ઘરમાં કોઈ સભ્ય સતત બીમાર રહે છે, તો લોબાન અને કપૂર પ્રગટાવવું ફાયદાકારક સાબિત થઇ શકે છે. એનાથી ઘર રોગ મુક્ત રહે છે.
કપૂર લોબાન પ્રગટાવવાથી તમને નોકરી અને વેપાર ક્ષેત્રે પણ સફળતા મળી શકે છે. એનાથી પ્રગતિના રસ્તાઓ ખુલશે.
જો તમારો પરિવાર પૈસાની તંગીનો સામનો કરી રહ્યો છે, તો તમારે લોબાન અને કપૂરના આ ઉપાય કરવા જોઈએ. ધનની સમસ્યા દૂર થશે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
ચાણક્યએ આવી પત્નીઓને ગણાવી છે સૌથી ખરાબ, નર્ક બનાવી દેશે તમારું જીવન