સાપ કરતાં પણ વધારે ઝેરીલી છે આ ચકલી!

ગરમીની સિઝનમાં તરબૂચ અને શક્કરટેટીનું લોકો સેવન કરે છે. 

ગરમીમાં તેના સેવનથી શરીરને ઠંડક રહે છે.

પરંતુ શું તમે જાણો છો કે તરબૂચના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. 

શક્કરટેટીના બીજમાં પણ ઘણાં પોષક તત્વો જોવા મળે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જે આપણાં શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. 

શક્કરટેટીના બીજ ખાવાથી કેન્સર સામેનું જોખમ ઓછું થાય છે. 

તેનાથી પાચન તંત્ર પણ સ્વસ્થ રહે છે અને શરીરની ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. 

સાથે જ આ બીજ સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

તરબૂચના બીજ ખાવાથી સ્કિન ગ્લોઈંગ બને છે.  

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?