તૂટી ગયાં દિલજીતના લગ્ન?

દિલજીત દોસાંજની ફિલ્મ ચમકીલા ધમાલ કરી રહી છે. 

તેનાથી એક્ટર સાથે જોડાયેલી ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.

લોકો અવાર-નવાર સિંગર સાથે જોડાયેલી ઘણી અટકળો લગાવતા રહે છે.

લોકોનું કહેવું છે કે દોસાંજના લગ્ન થઈ ચુક્યા છે અને તે એક બાળકનો બાપ છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તેના લગ્ન સંદીપ કૌર નામની એક ઈન્ડિયન-અમેરિકા મહિલા સાથે થયાં છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલજીતનાં લગ્ન તૂટી ગયાં છે. 

6 વર્ષ પહેલા પતિ-પત્નીની વચ્ચે કડવાહટ આવવાના કારણે બંને અલગ થઈ ગયાં. 

બાદમાં દીકરા સાથે લગ્ન ચલાવવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ તે સફળ ન થયો. 

2019માં તેમના રસ્તા જૂદા થઈ ગયા અને દીકરાની કસ્ટડી દિલજીતની વાઇફને મળી. 

જોકે, આ વાતને લઈને અત્યાર સુધી કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન નથી મળ્યું.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?