Vastu Tips: ઘરમાંથી આજે જ કાઢી નાખો આ 1 વસ્તુ!

ઘરમાં એવી વસ્તુ રાખવી જોઈએ જેનાથી સકારાત્મકતા આવે.

વાસ્તુ અનુસાર ઘરમાં ઘણી વસ્તુઓ રાખવાની મનાઈ હોઈ છે.

એમાંથી જ એક બંધ અથવા ખરાબ ઘડિયાળ છે.

MORE  NEWS...

મંગળ મીન રાશિઓમાં ચાલશે પોતાની ચાલ, આ રાશિઓ પર તૂટશે આફતોના પહાડ

રામ નવમી પર રામલલ્લાના 'સૂર્ય તિલક'ની ભવ્ય તૈયારી, 146 સ્થળોએ જીવંત પ્રસારણ

આ રાશિઓ પર હંમેશા મહેરબાન રહે છે દેવી દુર્ગા, ક્યારેય નથી આવવા દેતા કોઈ મુશ્કેલી

જ્યોતિષાચાર્ય પંડિત મનોહર આચાર્યએ એના પર જાણકારી પણ આપી છે

એના રાખવાથી ઘરમાં નેગેટિવ એનર્જી આવે છે.

એનાથી ઘરમાં તણાવનું વાતાવરણ ઉત્પન્ન થાય છે.

સાથે જ પરિવારમાં કોઈને કોઈ પ્રકારની આફત આવતી રહે છે.

બંધ ઘડિયાળથી ઘરમાં ગરીબી આવી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

મંગળ મીન રાશિઓમાં ચાલશે પોતાની ચાલ, આ રાશિઓ પર તૂટશે આફતોના પહાડ

રામ નવમી પર રામલલ્લાના 'સૂર્ય તિલક'ની ભવ્ય તૈયારી, 146 સ્થળોએ જીવંત પ્રસારણ

આ રાશિઓ પર હંમેશા મહેરબાન રહે છે દેવી દુર્ગા, ક્યારેય નથી આવવા દેતા કોઈ મુશ્કેલી