જેમના પગના તળિયા પર હોય છે આ શુભ નિશાન, રાતોરાત ચમકી ઉઠે છે એ લોકોની કિસ્મત
12 વર્ષ બાદ મેષ રાશિમાં બની રહ્યો ગજલક્ષ્મી રાજયોગ, આ લોકો માટે સાબિત થશે વરદાન
પ્રેમાનંદજી મહારાજે દિમાગને સાફ કરવા માટે આયુર્વેદિક ટિપ્સ જણાવી છે. એમણે શું કહ્યું, ચાલો જાણીએ.
એમણે બદામ અને અખરોટને પલાળીને ખાવાની સલાહ આપી છે.
પરમાનંદ મહારાજ અનુસાર, આવી બદામ અને અખરોટનું સેવન રોજ કરવાથી દિમાગની સફાઈ કરી શકાય છે.
શોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રેમાનંદ મહારાજે લખ્યું, બદામ 8 અને અખરોટ 2 નંગ લઇ રાતે 1 ગ્લાસમાં પલાળી લો અને સવારે ખાલી પેટ એનું સેવન કરો.
એમણે લક્ષ્યુ કે, આ બે મહિના સુધી કરવાથી મગજને પુરી રીતે ઝહેરમુક્ત કરી શકાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
અક્ષય તૃતીયા પર ધન યોગ સાથે બની રહ્યા છે અદભુત રાજયોગ, આ રાશિઓ પર થશે દેવી લક્ષ્મી મહેરબાન